Posts

Showing posts from December, 2025

મારી દિનચર્યા

      મારી દિનચર્યાની શરૂઆત સવારના 6 વાગ્યા થી થાય છે. સવારે ઉઠી હું  બ્રશ કરીને ફ્રેશ થઈને ગ્રાઉન્ડ માં ચાલવા અને કસરત કરીએ છીએ. પછી એક કલાક જેટલો ત્યાં સમય થઈ જાય છે. 7 : 30 એ અમે મેસ માં નાસ્તો કરવા જઈએ છીએ. નાસ્તો કર્યા પછી અમે હોસ્ટેલ પર આવી એક કલાક જેટલો સમય માં કોલેજ વર્ક કરીએ છીએ પછી કોલેજ જવા માટે તૈયાર થઈ ને કોલેજ જઈએ છીએ.         કોલેજ માં 10:30 લેક્ચર ચાલુ થાય છે.  તેની પહેલા અમે પ્રાથના કરીએ છીએ. 3 લેક્ચર ભર્યા પછી 1 : 30 અમે રીસેસમાં અમે જમવા જઈએ છીએ. જમીને ફરી અમે કોલેજ જઈએ છીએ. પછી અમે ત્યાં એક લેક્ચર ભરીએ છીએ. પછી છુટી જઈએ છીએ. અને હોસ્ટેલ પર આવીએ છીએ. હોસ્ટેલ પર આવી અમે થોડી વાર આરામ કરીએ છીએ. અને પછી કોઈ કોલેજ ની અસાયમેન્ટ કે કોઈ બીજું વર્ક ની તૈયારી કરીએ છીએ. પછી 6:00 વાગ્યે અમે પ્રાથના કરીએ છીએ. અને પ્રાથના કરી અને ગ્રાઉન્ડ માં અડધી કલાક જેટલું ચાલવા માટે જઈએ છીએ. અને 6:30 એ સાંજે જમવા જઈએ છીએ. જમીને અમે હોસ્ટેલ પર આવીએ છીએ. થોડી વાર મોબાઈલ જોઈએ છીએ. પછી વાંચીએ લખીયે છીએ પછી રાત્રે 11:00 વાગે ઊંઘી જઈએ છીએ. આ રીતે અમા...

જન્મદિવસ નું આમંત્રણ પત્ર

                                                         રાઠવા વૈશાલી અરવિંદભાઈ                                                           ગામ.     : કનલવા                                                           તાલુકો    : કવાંટ                                                           જીલ્લો    : છોટાઉદેપુર                ...

અંધશ્રદ્ધા: પ્રકાશ તરફથી અંધકાર તરફ લઈ જાય છે.

        પહેલાં ના સમયમાં  અંધશ્રદ્ધામાં લોકો ખુબ માનતા હતા. પરંતુ આધુનિક યુગમાં વૈજ્ઞાનિક કારણોને જાણતા થયા છે તથા લોકો શિક્ષિત થયા છે તેથી લોકો તેમાં વિશ્વાસ કરતા નથી. છતાં ઘણા એવા લોકો જેઓ શિક્ષિત નથી તેઓ આવી વાતો માં માનતા હોય છે.           મોટા ભાગે ગામડા માં લોકો આવી માન્યતાઓ વધારે ધરાવે છે. આ અંધશ્રદ્ધા ને કારણે લોકો પોતાનુ જ નુકસાન કરે છે.            એક કહાની  પરથી જાણીએ કે લોકો કેવી અંધશ્રદ્ધા ધરાવે છે. જેમાં એક કાંતિલાલ નામનો વૃદ્ધ વ્યક્તિ હોય છે. તેના ઘરે માતાજી નું મંદિર હોય છે. તેને માતાજી આવતા હોય છે. તેથી તે દર વર્ષે માતાજી ને બકરાની બલી ચઢાવતો હોય છે. તેને કાળો જાદુ આવડતો હોય છે. તે તેની દીકરી ના મૃત્યુ પામેલા પતિને જીવીત કરવા ઘણી વિધા , તંત્ર મંત્ર કરે છે છતાં તે જીવીત થતો નથી. પરંતુ તેનો સ્વભાવ જોઈએ તો તે અહંકારી , ઈર્ષાળુ , આળસુ જેવા ગુણો હતા . તેમજ તેનામાં કોઈ પ્રત્યે દયા, ભાવના, પ્રેમ જેવી લાગણી ન હતી. છતાં તેની ભક્તિ થી માતાજી પ્રસન્ન થાય છે. અને લોકો તે સાચું પણ માની લે...